UPI - agniveerupi@sbi, agniveer.eazypay@icici
PayPal - [email protected]
Ronak Trivedi - Page 5
73 Posts
0 Comments
યોગીની નોંધપોથી – મૂળભૂત સિદ્ધાંતો
યોગીના આદર્શ જીવનરૂપી નોંધપોથીમાંના કેટલાંક અનમોલ રત્નો!
વેદમાં વિજ્ઞાન
વેદમાં માત્ર આધ્યાત્મિક જ્ઞાન જ નહીં પરતું ભૌતિક વિજ્ઞાનના બીજ પણ રોપાયેલ છે. ચાલો સત્ય જાણીએ અને આપણી પ્રાચીનતમ વૈજ્ઞાનિક ધરોહરને પુન:પ્રકાશમાં લાવીએ.
“વેદ” વિષે આટલું તો જરૂરથી જાણો!
વેદ વિષેના કેટલાંક સત્ય વચનો! વેદ વિષે આટલું તો જરૂરથી જાણો!
વેદના રચયિતા કોણ?
વેદ મનુષ્યકૃત છે તેમ પ્રમાણિત કરવાના ખોટા આરોપોનો વળતો જવાબ! આ લેખ વાંચો અને જાણો કે સમસ્ત વિદ્યાઓના સ્ત્રોત વેદના રચયિતા પરમ પિતા પરમેશ્વર સિવાય બીજું કોઈ ન હોય શકે!
વેદમાં પ્રક્ષેપ કેમ ન થઇ શક્યો?
શ્રુષ્ટીનું એક મહાન આશ્ચર્ય! સંસારના સૌથી પ્રાચીનતમ ગ્રંથ વેદમાં આદિકાળથી આજ દિન સુધી પ્રક્ષેપ કેમ ન થઇ શક્યો તે સમજવા માટે આ લેખ વાંચો!
મૂળ વેદ ગ્રંથો કયા?
શંકા અને સમાધાન રૂપે મૂળ વેદ ગ્રંથો કયા તે મૂંઝવણનો ઉકેલ આપતો લેખ!
હું માંસાહારી કેમ નથી?
હું માંસ ખાતો નથી. હું ઈંડા કે તેમાંથી બનેલી કોઇપણ વસ્તુ ખાતો નથી. આ સંસારના દરેક વ્યક્તિએ માંસ ખાવાનું છોડી શાકાહારી કેમ બનવું જોઈએ તે જાણવા માટે આ લેખ વાંચો.
મનુસ્મૃતિ અને સ્ત્રી
મનુસ્મૃતિ સ્ત્રીઓ વિષે શું કહે છે? આવો સત્ય જાણીએ અને સ્ત્રીઓને ઉચ્ચ સ્થાન, સન્માન અને સમાન અધિકાર આપી વિશ્વમાં સાચા મનુવાદની સ્થાપના કરીએ!