તમે કોઈ પણ હો – બ્રાહ્મણ, દલિત, ક્ષત્રિય, વૈશ્ય, શીખ કે બૌદ્ધી. આ વાંચો….
વર્ષ : ૭૧૫
હિન્દુઓ અંદર-અંદરની લડાઈનો મોહમદ બીન કાસીમે ફાયદો ઉઠાવ્યો અને ભારતમાં લુંટફાટ અને કત્લેઆમ મચાવી હિન્દુઓને બળજબરીથી મુસલમાન બનાવ્યાં.
વર્ષ : ૧૦૨૪
હિન્દુઓ અંદર-અંદરની લડાઈનો મોહમદ ગઝનીએ ફાયદો ઉઠાવ્યો અને ભારતમાં લુંટફાટ અને કત્લેઆમ મચાવી હિન્દુઓને બળજબરીથી મુસલમાન બનાવ્યાં.
વર્ષ : ૧૧૭૦
હિન્દુઓ અંદર-અંદરની લડાઈનો મોહમદ ઘોરીએ ફાયદો ઉઠાવ્યો અને ભારતમાં લુંટફાટ અને કત્લેઆમ મચાવી હિન્દુઓને બળજબરીથી મુસલમાન બનાવ્યાં.
વર્ષ : ૧૩૯૮
દિલ્હીના હિન્દુઓ ભોગ વિલાસમાં વ્યસ્ત હતાં ત્યારે તૈમુરે તેનો ફાયદો ઉઠાવ્યો અને ભારતમાં લુંટફાટ અને કત્લેઆમ મચાવી હિન્દુઓને બળજબરીથી મુસલમાન બનાવ્યાં.
વર્ષ : ૧૫૨૭
રાજપૂતોની અંદર-અંદરની લડાઈનો બાબરે ફાયદો ઉઠાવ્યો અને ભારતમાં લુંટફાટ અને કત્લેઆમ મચાવી હિન્દુઓને બળજબરીથી મુસલમાન બનાવ્યાં.
વર્ષ : ૧૫૭૬
રાજપૂતોની અંદર-અંદરની લડાઈનો બાબરે ફાયદો ઉઠાવ્યો અને ભારતમાં લુંટફાટ અને કત્લેઆમ મચાવી હિન્દુઓને બળજબરીથી મુસલમાન બનાવ્યાં.
વર્ષ : ૧૯૪૭
હિન્દુ-શીખની અંગ્રજો સામેની લડાઈનો જીનાહ-જીહાદીઓએ ફાયદો ઉઠાવાયો અને ભારતના ટુકડા કરી પાકિસ્તાન બનાવ્યું.
વર્ષ : ૨૦૧૬
મોદી ભક્તો અને આપ ભક્તો અંદરો અંદર લડે છે. મનુવાદીઓ અને માયાવાદીઓ અંદરો અંદર લડે છે. જીહાદીઓ અને અલગાવવાદીઓ ફાયદો ઉઠાવી રહ્યાં છે.
જો આમ જ ચાલતું રહ્યું તો ૨૦૫૦ સુધીમાં અંદરો અંદર લડવા માટે કે ભૌતિક જીવનનો આનંદ માણવા માટે હિન્દુઓનું અસ્તિત્વ જ નહિ રહે. જીહાદીઓ હિન્દુઓની હાંસી ઉડાવતા જ રેહશે અને દેશમાં આતંકી હુમલાઓ કરતા જ રહશે. જાગો હિન્દુ જાગો…… જયારે ISIS, SIMI, લશ્કર, જઈશ, IM જેવા માનવ ભક્ષીઓ ખુલ્લેઆમ ભટકતા હોય ત્યાં પરસ્પરના વિવાદો કે ભોગ-વિલાસ માટે યોગ્ય સમય નથી.
સંગઠિત રહો….. સુરક્ષિત રહો. નહી તો હિન્દુઓ ભારતમાંથી વિલુપ્ત થઇ જશે તે સમય દુર નથી.
વંદે માતરમ્
For English version of this article: DUFFER HINDU AND JIHADI’S LAST LAUGH – SAGA OF PAST 1300 YEARS