યજ્ઞનો અર્થ ખાલી હવન અને પૂજા કરવી એવો થતો નથી.
યજ્ઞ એટલે જે સમયની માંગ પ્રમાણે જે કામ યોગ્ય તે કામ નિશ્વાર્થ ભાવે કરવું.
આ યુગમાં સમયની માંગ અનુસાર “અધર્મ અને અધર્મીઓનો વિનાશ કરી ધર્મની સ્થાપના કરવી એ જ સર્વોત્તમ યજ્ઞ છે.”
આ યુગમાં યજ્ઞ એટલે સમાજના કલ્યાણ અને દેશના ઉત્થાન માટે કર્મ કરવા.
આ યુગમાં તન, મન અને આત્માને સાચા ધર્મનું જ્ઞાન કરાવી તે અનુસાર જીવન જીવવું એ જ સાચો યજ્ઞ છે.
ભગવાન બધું જ સારું કરી દેશે તેમ માની આળસી બની બેસી ન રહી, સકારાત્મક બદવાલ લાવવા માટે અથાગ પ્રયત્નો કરવા એ જ સાચો યજ્ઞ છે.
જો આપણે સાચા અર્થમાં યજ્ઞ નહીં કરીએ તો ભગવાન પણ આપણને બચાવી નહીં શકે.
Original article in English: REAL MEANING OF YAGYA