UPI - agniveerupi@sbi, agniveer.eazypay@icici
PayPal - [email protected]

Agniveer® is serving Dharma since 2008. This initiative is NO WAY associated with the defence forces scheme launched by Indian Govt in 2022

UPI
agniveerupi@sbi,
agniveer.eazypay@icici

Agniveer® is serving Dharma since 2008. This initiative is NO WAY associated with the defence forces scheme launched by Indian Govt in 2022

હિન્દુધર્મને બદનામ કેવી રીતે કરવો?

૧. કોઈ એક સંસ્કૃત ચોપડી પકડો. ખાસ કરીને એવી ચોપડી કે જે હિન્દુઓ કદી વાંચતા ન હોય. એવી ચોપડી કે જેનું નામ પણ હિન્દુઓએ કોઈ દિવસ સાભળ્યું ન હોય. જેટલી અજ્ઞાત અને અપરિચિત ચોપડી પકડશો તેટલા જ મોટા વિદ્વાન કહેવાશો. ઉદાહરણ તરીકે ગ્રહસુત્ર,પરાશર સંહિતા, યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ વગરે વગેરે. અથવા તો સીધા વેદને જ પકડો.

૨. ચોપડીમાંથી ઝાકીર નાઈકની જેમ પાના નંબર, શ્લોક નંબર બબડ્યા કરો.

૩. પોતાને વિદ્વાન સાબિત કરવા માટે થોડું ઘણું સંસ્કૃતમાં લાખો. જે.એન.યુ. માં તો તમને આ માટે અવોર્ડ મળશે.

૪. એ શ્લોકનો જે મન ફાવે તે અર્થ કરી દો. ઉદાહરણ તરીકે: ઋગ્વેદ ૨૨.૧.૧૩: “ગોલી માર ભેજે મેં, ભેજા શોર કરતા હે”

આથી એમ સાબિત થઇ જશે કે, વેદ હિંસા કરવાનું કહે છે.

૫. આ બધું ૧૦૦ વખત રીપીટ કરતા રહો.

આથી હવે તમે ભારતીય હિન્દુ સંસ્કૃતિ અને હિન્દુ ધર્મના કુખ્યાત પંડિત બની ગયા છો. હવે હિન્દુધર્મ અને વેદનું જેટલું જ્ઞાન તમને છે, એટલું જ્ઞાન તો કદાચ રામ અને કૃષણને પણ નહીં હોય.

હવે તમે હિન્દુઓનું સરળતાથી ધર્માંતરણ કરી શકશો. કારણ કે ન તો તમને સંસ્કૃત ખબર છે કે ન તો હિન્દુઓને તેમના મૂળ વેદ વિષે કઈ જાણે છે.

FOR ORIGINAL ENGLISH VERSION: SECRET REVEALED! 5 STEP GUIDE TO PROVE HINDUISM IS A BAD RELIGION

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
91,924FollowersFollow
0SubscribersSubscribe
Give Aahuti in Yajnaspot_img

Related Articles

Categories