દલિતો પ્રત્યે પ્રેમભાવ દાખવવા માટે સંદીપ કુમાર, રામદાસ આઠવલે અને ઉદિત રાજ જેવા મુર્ખોને મીનીસ્ટર બાવાની દેવામાં આવે છે. પણ જે ખરેખર ઉત્પીડિત દલિતો છે તેમનું ઉત્પીડન તો થતું જ રહે છે.
ઈસાઈઓ પ્રત્યે પ્રેમભાવ દાખવવા માટે ધર્મ અને ચમત્કારના નામે હિન્દુઓનું ધર્માંતરણ કરનાર મધર ટેરેસા જેવા ધ્રુતોને મન કી બાતમાં વિશેષ મહત્વ આપવામાં આવે છે. અને ભારતીય રાજનેતાઓ વેટિકન જાય છે. પરંતુ ભારતીય સેનામાં રહી દેશ માટે બલિદાન આપનારા સૈનિકો અને મિલ્ક રેવોલ્યુશન લાવનારા અનેક ઈસાઈઓને ભાગ્યે જ કોઈ મહત્વ આપવામાં આવે છે.
મુસ્લિમો પ્રત્યે પ્રેમભાવ દાખવવા માટે ભારતીય સેનાના જવાનો પર હુમલો કરનાર મુસલમાનો સામે છરા ગોળીનો ઉપયોગ ન કરવાનું સરકાર નક્કી કરે છે. પણ પુરતા પુરાવા મળ્યા હોવા છતાં જે.એન.યુમાં ભારતનું અપમાન કરનાર અને એન.આઈ.ટી શ્રીનગરમાં છોકરીઓનો બળાત્કાર કરવાની ધમકી આપનાર જીહાદીઓ સામે કોઈપણ પગલા લેવાતા નથી.
આ બધું જોઈ અબ્દુલ કલામ, અશફાકુલ્લાહ ખાન, અને અબ્દુલ હમીદની આત્મા રડતી હશે.
તુલસી દાસે સાચું જ કહ્યું હતું કે: આવનારા સમયમાં નપુંસકતા અને નૌટંકી રાજ કરશે.
For English version of article: THIS shows the lack of sense pervading Indian Politics