UPI - agniveerupi@sbi, agniveer.eazypay@icici
PayPal - [email protected]

Agniveer® is serving Dharma since 2008. This initiative is NO WAY associated with the defence forces scheme launched by Indian Govt in 2022

UPI
agniveerupi@sbi,
agniveer.eazypay@icici

Agniveer® is serving Dharma since 2008. This initiative is NO WAY associated with the defence forces scheme launched by Indian Govt in 2022

Ronak Trivedi - Page 1

73 Posts
0 Comments

વેદ વિષે આટલું જરૂરથી જાણો! – ભાગ ૫

સત્ય ૨૧ વેદ સંસારનો સૌથી સહિષ્ણુત ગ્રંથ છે. જેમ આપણે સ્વયંની ભૂલો અને દુર્બળતાઓને સહન કરી લઇ તેના પ્રત્યે ઉદારભાવ રાખીએ છીએ, તેમ વેદ બીજાની ભૂલો...

વેદ વિષે આટલું જરૂરથી જાણો! – ભાગ ૪

સત્ય ૧૬ વેદમાં યોગ્યતાને માન્યતા છે. વેદ મનુષ્યના જન્મને નહીં, પણ તેની યોગ્યતાને જ મહત્વ આપે છે. વેદ અનુસાર વ્યક્તિનું પદ તેના જન્મના આધારે નહીં પણ...

વેદ વિષે આટલું જરૂરથી જાણો! – ભાગ ૩

સત્ય ૧૧ વૈદિક ઈશ્વર આકાશમાં બિરાજમાન નથી. વૈદિક ઈશ્વર ચોથા કે સાતમાં આકાશમાં કોઈ સિંહાસન પર બિરાજમાન નથી. વેદમાં પૃથ્વી ગોળ હોવાથી અને વૈદિક ઈશ્વર સર્વવ્યાપી...

વેદ વિષે આટલું જરૂરથી જાણો! – ભાગ ૨

સત્ય ૬ વેદ સાચા અર્થમાં વ્યાપક છે. વૈદિક મંત્રોનું અર્થઘટન કયા સંદર્ભમાં કરવામાં આવે છે તે અનુસાર દરેક વેદ મંત્રના અનેક અર્થ નીકળી શકે છે. આમ, વેદમાં...

વેદ વિષે આટલું જરૂરથી જાણો! – ભાગ ૧

સત્ય ૧ વેદ એટલે જ્ઞાન. ‘વેદ’ શબ્દનો અર્થ ‘જ્ઞાન’ થાય છે. વેદ શબ્દ મૂળ ધાતુ ‘વિદ’ કે જેનો અર્થ ‘જાણવું’ થાય છે, તેમાંથી આવ્યો છે. સર્વવ્યાપી...

ધ્યાન – જીવનનું અદ્દભૂત વ્યસન

આપણું મસ્તિસ્ક એક અદ્દભૂત સાધન છે. ધ્યાનનો મુખ્ય હેતુ આ મસ્તિસ્ક રૂપી સાધનનો વિકાસ અને યોગ્ય ઉપયોગ કરી ઈશ્વરના ગુણ, કર્મ અને સ્વભાવની અનુભૂતિ...

ગાયત્રી મંત્ર સાથે જીવન પરિવર્તન

વેદમાનું બીજું એક અનમોલ રત્ન એટલે ગાયત્રી મંત્ર. આ પ્રકરણમાં આપણે સમજીશું કે ગાયત્રી મંત્ર કેવી રીતે આપણાં જીવનમાં અદ્દભૂત પરિવર્તન લાવી શકે છે. વેદ...

ઓમ્ – માનવતાની અમુલ્ય ભેટ

માનવતાના શબ્દકોશમાં સૌથી પવિત્ર અને મહાન શબ્દ જો કોઈ હોય તો તે છે ‘ઓમ્ (ॐ.)’ માનવતાની સૌથી અમુલ્ય ભેટ પણ ‘ઓમ્’ છે. આ પ્રકરણમાં...

આ ક્ષણની શક્તિ

આત્મસહાય પર લખાયેલી એકપણ પુસ્તક વેદની બરોબરી ન કરી શકે. વેદનો આ મંત્ર બહું મોટો પ્રેરણાત્મક ઉપદેશ આપે છે. આ મંત્ર જીવનને ઉન્નત અને...

ઇશોપનિષદ મંત્ર ૩ – શોક અને દુઃખ દુર કરવાનો એક માત્ર રસ્તો

આપણે જે થોડા સમય માટે આ જગતમાં રહેવાના છે તે સમયને સૌથી સાર્થક બનાવવાનું માર્ગદર્શન ઇશોપનિષદનો આ ત્રીજો મંત્ર આપે છે. ભૂતકાળમાં કરેલા પાપકર્મોને...
Give Aahuti in Yajnaspot_img

Author's Social Handles